Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમિત શાહ-મોદીએ આનંદીબેનનું એન્કાઉન્ટર કર્યુ : શંકરસિંહ

Webdunia
મંગળવાર, 2 ઑગસ્ટ 2016 (23:52 IST)
ગાંધીનગર  વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી શંકરસિંહજી વાઘેલાએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ગુજરાતના રાજકારણમાં ગઇકાલથી જ ભુકંપ સર્જાયો છે. આ રાજકીય ભુકંપ એ આનંદીબેન પટેલનું રાજકીય એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. આ એમની આંતરિક બાબત છે.

   એન્કાઉન્ટર સ્પેશ્યાલીસ્ટ એવા બન્ને લોકો વડાપ્રધાન અને રાષ્ટ્રીય પ્રમુખ દ્વારા મહિલા મુખ્યમંત્રીનું એન્કાઉન્ટર કરવામાં આવેલ છે. મહિલાની વાત કરતા હતા તો બહેનને રક્ષાબંધન સુધી કેમ રહેવા દીધા નહિ.  બહેનનું રાજીનામું પરાણે લેવાયું છે. અમિત શાહ અને નરેન્દ્રભાઇ મોદીએ આનંદીબેનનું એન્કાઉન્ટર કરી નાખ્યુ છે. ગાંધીનગર ખાતે આજે બપોરે શ્રી શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરીષદ બોલાવી હતી. જેમાં રાજય સરકાર અને આડકતરી રીતે વડાપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ ઉપર પ્રહારો કરવાનું ચુકયા ન હતા. આકરા પ્રહારો કરતા શ્રી વાઘેલાએ જણાવ્યું હતું કે રાજયનું  કોઇ ગામ એવું નહિ હોય કે જયાં ભ્રષ્ટાચાર ન હોય વાયબ્રન્ટ અને વિકાસની વાહીયાત વાતો કરીને ગુજરાતને બે લાખ  કરોડ ઉપરનું દેવુ કરવામાં આવ્યું છે.

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments