Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમિતશાહની સીબીઆઈ દ્વારા આજે થશે પૂછપરછ

Webdunia
ગુજરાતનાં પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન અને મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીનાં નજીકનાં સાથી અમિત શાહને સીબીઆઇએ તૂલસી પ્રજાપતિ કેસ મામલે પૂછપરછ કરવા તેડું માકલ્યું છે. અમિત શાહની સીબીઆઇ આજે પુછપરછ કરશે.

સીબીઆઇએ અમિત શાહને આજે મંગળવારે દિલ્લીની કચેરીએ પુછપરછ માટે બોલાવ્યાં છે. હાલ શાહ સોહરાબુદ્દીન કેસમાં જામીન પર છે જોકે તેમને હાલ ગુજરાત બહાર રહેવાનો આદેશ છે. હવે તુલસી પ્રજાપતિ પણ સોહરાબુદ્દીન કેસનો અગત્યનો સાક્ષી હોવાથી આ મામલાની તપાસ માટે અમિત શાહને સીબીઆઇએ બોલાવ્યા છે.

તુલસી પ્રજાપતિ કેસની ત પાસ પણ સીબીઆઇ કરી રહી છે. સુપ્રીમનાં આદેશ બાદ સીબીઆઇએ ગત વરસની એપ્રિલે આ મામલાને પોતે હાથમાં લીધો. સુપ્રીમે પ્રજાપતિની માતાએ કરેલી અરજીનાં આધારે 8 એપ્રિલનાં રોજ આ કેસની તપાસ સીબીઆઇને સોંપી હતી.

આજે અમિત શાહની સવારથી પુછપરછ થાય એવી સંભાવના છે. આ મામલે અગાઉ સીબીઆઇ ચુડાસમા અને અજય પટેલની પુછપરછ કરી ચૂકી છે.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments