Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ-મુંબઈ હાઈવે પર અકસ્માત, 15ના મોત

Webdunia
બુધવાર, 29 મે 2013 (13:22 IST)
:
P.R
અમદાવાદ- મુંબઇ હાઇવે પર થયેલા એક ગોઝારા અકસ્માતમાં લકઝરી બસના ઓછામાં ઓછા 15 મુસાફરો માર્યા ગયા છે અને આ લકઝરી બસ અમદાવાદથી મેનોર જઇ રહી હતી ત્યારે દહાણું પાસે આ અકસ્માત સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ થી મુંબઇ જવા નીકળેલી કાબરા ટ્રાવેલ્સની એક લકઝરી બસને દહાણું નજીક અકસ્માત નડ્યો હતો. એક ટ્રેલર ટ્રક દ્વારા તેને ટક્કર મારવામાં આવતાં આ અકસ્માત સર્જાયો હતો. લકઝરી બસમાં અંદાજે 35 કરતાં વધુ મુસાફરો હતાં. જેમાંથી 15નાં મોત થયાં હોવાનું જાણવા મળે છે.

અકસ્માત બાદ ટ્રેલરનો ચાલક ભાગી છૂટ્યો હતો. પોલીસ અને અન્ય સત્તાવાળાઓએ ઘટનાસ્થળે પહોંચીને બચાવ અને રાહતની કામગીરી હાથ ધરી હતી. માર્યા ગયેલાઓમાં મોટા ભાગના અમદાવાદના હોવાનું મનાઇ રહ્યું છે. પોલીસ અને લકઝરી બસના સંચાલકો દ્વારા તેની વધુ તપાસ થઈ રહી છે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments