Webdunia - Bharat's app for daily news and videos

Install App

અંબાજીના 28 લાખ લોકોએ દર્શન કર્યા

Webdunia
મંગળવાર, 13 સપ્ટેમ્બર 2011 (11:46 IST)
.
P.R
આદ્યશક્તિ અંબાજી ખાતે ભાદરવા મેળાના છેલ્લા દિવસે મોટી પૂનમના દર્શનો લાભ લેવા ગઈકાલે દર્શનાથીઓની સંખ્યા ચરમસીમાએ રહી હતી. એકસાથે ઉમટી પડેલા બધા માતાના ભક્તો અને તેમની એકરસતા જાણે કોઈ મહાસમુદ્રના ઉછળતા મોજાની જેમ લાગતી હતી. આ વર્ષે 28 લાખથી વધુ લોકોએ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, જ્યરે 1120થી વધુ સંઘોએ ધ્વજા ચઢાવી હતી. કેટલાક સંઘોએ બાવનગજાની ધ્વજા પણ ચઢાવી હતી. આ વર્ષે મંદિર દ્વારા 85000 કિલોથી વધુ પ્રસાદનું વિતરણ કરાયુ છે. અંબાજીનો મેળો પૂર્ણ થતા રાજ્ય પોલીસ વિભાગ સહિત સરકારી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

અંબાજી મંદિરમાં અત્યાર સુધી બે કરોડ સાંઈઠ લાખથી વધુની આવક થઈ છે. અંદાજે ચાર કરોડનું શ્રીફળ વિતરણ કરાયુ છે. આ વર્ષે પણ દૂર દૂરથી આવેલ એકલ દોકલ દર્શનાર્થી પણ ધજા પતાકા લઈને આવ્યા હતા આ વખતે 10 હજારથી વધુ લોકો ગુમ થયાના અહેવાલ છે.

ખેડબ્રહ્મા ખાતે આવેલ નાના અંબાજી ખાતે દર્શનાર્થીઓની ખાસી ભીડ હતી. બંને સ્થળે શાંતિપૂર્વક પૂનમનો મહામેળો સંપન્ન થયો હતો. મેળામાં દરવર્ષની જેમ આ વર્ષે પણ ખિસ્સા કાતરનો ત્રાસ રહ્યો હતો.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments