Webdunia - Bharat's app for daily news and videos

Install App

અંતે વધુ 30 મિનિટ આપવાનો નિર્ણય

વેબ દુનિયા
ગુરુવાર, 19 માર્ચ 2009 (09:20 IST)
બોર્ડની પરીક્ષામાં પ્રથમ બે દિવસે ખોડખાંપણવાળા વિદ્યાર્થીઓને 30 મિનિટ વધુ ફાળવવાના નિયમની અસ્પષ્ટતાના કારણે ઊભા થયેલા વિરોધના પગલે બોર્ડે આજે ખોડખાંપણ ઊપરાંત બિમાર વિદ્યાર્થીઓને રાયટર હોય કે ન હોય તો પણ 30 મિનિટ વધુ ફાળવવા આદેશ કર્યો છે.

રાજયમાં ધો.10 અને 12 બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે નિયમ મુજબ ખોડખાંપણ અને બિમાર વિદ્યાર્થીઓને 30 મિનિટ વધુ ફાળવવામાં કેટલાક સ્થલ સંચાલકોએ આનાકાની કરી હોવાની ફરિયાદો ઊઠવા પામી હતી.

આ અંગે બોર્ડના જવાબદાર અધિકારીઓ સમક્ષ પણ ફરિયાદ પણ કરાઇ હતી. જેના પગલે આજે બોર્ડે સ્થાનિક ડીઇઓને આદેશ જારી કર્યો હતો. જેમાં ખોડખાંપણ અને ગંબીર બિમારીના પ્રમાણપત્ર રજૂ કરનાર વિદ્યાર્થીના અસલ પ્રમાણપત્ર ચકાસી જરૂર પડે શારિરીક ચકાસણી કરાવ્યા બાદ ઈચ્છા હોય તો રાયટરની ફાળવણી કરવાની રહેશે.

અપવાદરૂપ કિસ્સામાં વિદ્યાર્થીઓને ઇચ્છુક રાયટર મેળવવો હોય અને બોર્ડના નિયમોનું ઊલ્લઘન ન થતુ હોય તો ડીઇઓને રાયટર ફાળવવા આદેશ કર્યો છે. આ ઊપરાંત આવા વિદ્યાર્થીઓને રાયટર હોય કે ન હોય તો પણ ૩૦ મિનીટ વધુ ફાળવવા પણ આદેશ કર્યો છે.

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Show comments