Webdunia - Bharat's app for daily news and videos

Install App

માર્ગ અકસ્માતમાં 7ના મોત

ભાષા
શનિવાર, 2 મે 2009 (12:29 IST)
મધ્યપ્રદેશથી પોતાના ગામ આવી રહેલા આદિવાસીઓને વડોદરા નજીકના અકસ્માત નડતાં મહિલાઓ સહિત ઓછામાં ઓછા સાત લોકોના મોત નીપજ્યા હતા.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મધ્યપ્રદેશની સીમા નજીકના શિંગવાડા ગામમાં ગત રાતે દસ વાગ્યાના અરસામાં એક ટ્રેક્ટર અને ટેમ્પો વચ્ચે ટક્કર થઇ હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકો આદિવાસી સમુદાયના હતા અને તે મધ્યપ્રદેશથી મજૂરી કરી ટેક્ટરમાં પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments