Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાંધીજીને 'સ્વચ્છતા પરિસર અભિયાન' દ્વારા યાદ કરાયા

Webdunia
શુક્રવાર, 31 જાન્યુઆરી 2014 (10:19 IST)
P.R

કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, ગાંધીનગર સંચાલિત તમામ શિક્ષણિક વિભાગોમાં 'ગાંધી નિર્માણ દિન' નિમિત્તે 'સ્વચ્છતા પરિસર અભિયાન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ અભિયાનમાં સંસ્થાના ત્રણ કેમ્પસના વિદ્યાર્થીઓ સહિત આચાર્યો, શિક્ષકો, કર્મચારીઓએ ઉત્સાહભેર જોડાઈને મકાનોની અંદર-બહાર, આજુબાજુ તેમજ રસ્તાઓની સાફસૂફી કરવામાં આવી હતી. સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું નિરીક્ષણ સેક્ટર 23 કેમ્પસ ડાયરેક્ટર ડો. સોમભઈ પટેલ, દશરથભાઈ પટેલ, કૌશલ્યાબેન પટેલ. પત્રકારત્વ વિભાગના મિતેશ મોદી દ્વારા કરવામાં આવ્યુ હતુ.

P.R


P.R



P.R


વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

વધુ જુઓ..

નવીનતમ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments