Webdunia - Bharat's app for daily news and videos

Install App

બળાત્કારીને સાત વર્ષની કેદ

વેબ દુનિયા
શનિવાર, 31 જાન્યુઆરી 2009 (20:17 IST)
શહેરના ઓઢવ વિસ્તારમાં સગીરવયની બાળાનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાના કેસમાં જયંતિ ચૌહાણને એડીશનલ સેસન્સ જજ આઈ.બી. વાઘેલાએ કસુરવાર ઠેરવી સાત વર્ષની સજા ફટકારી છે.

આ કેસની વિગત એવી છે કે, શ્રીનાથ સોસાયટી નિકોલ ગામ રોડ, ઓઢવ ખાતે રહેતો જયંતિ ભૂરાભાઈ ચોહાણ ગત 16મી જાન્યુઆરી 2003ના રોજ સગીરવયની બાળાને હીરા ઘસવાના કારખાનેથી અપહરણ કરી ભગાડી ગયો હતો. આ અંગે ઓઢવ પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પોલીસે આરોપી અને સગીરબાળાને સુરત ખાતેથી ઝડપી લીધા હતા. પોલીસે આ મામલે આરોપી જયંતિ ચૌહાણ સામે સેસન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યું હતું. કેસ ચાલી જતાં પુરાવાના આધારે કોર્ટે આરોપીને સજા ફટકારી છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments