Webdunia - Bharat's app for daily news and videos

Install App

સરકારે સહકારી બેંકો ખતમ કરી !

હવે ગામડાંનો વારો છે - અર્જુન મોઢવાડિયા

વેબ દુનિયા
શુક્રવાર, 27 ફેબ્રુઆરી 2009 (11:05 IST)
વિધાનસભામાં પુરત માંગણીઓની ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, કૃષિ વિભાગ માટે વૈદ્યનાથ કમિટીએ 23 કરોડ 75 લાખની ભલામણ કરી હતી. કુલ રૂપિયા 1300 કરોડની ભલામણ સહકાર વિભાગ માટે કરી હતી. પરંતુ શહેરી વિભાગની સહકારી બેંકોને ખતમ કરી નાંખી છે હવે ગામડાને ખતમ કરી નાખશે.

ખેડૂતોને 7 ટકા વ્યાજ લોન આપવા કેન્દ્રએ ભલામણ કરી હતી પરંતુ રાજય સરકારે તે માટે બે ટકા સબસીડી ન ફાળવી. પરિણામે ખેડૂતોને ઓછા વ્યાજે લોન ન મળી.

આંગણવાડીનો ખર્ચ કેન્દ્ર સરકાર આપે છે અને તેમાં કામ કરતી બહેનોનો પગાર વધારી આપ્યો પરંતુ આ બહેનોને મુખ્યમંત્રીના કાર્યક્રમમાં વધુમાં વધુ બહેનો એકઠી કરવાનું કામ સાપવામાં આવીને ત્રાસ આપવામાં આવે છે. મહિલા સંમેલનોમાં આંગણવાડીની બહેનોના પગાર વધારી આપવાની જાહેરાત કરનાર મુખ્યમંત્રીએ એક પણ પૈસો વધાર્યો નથી.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments