Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્યમાં સ્વાઈન ફલૂ અને ડેંગ્યૂના રોગચાળો યથાવત

Webdunia
બુધવાર, 7 ઑક્ટોબર 2015 (14:35 IST)
રાજ્યમાં સ્વાઈન ફલૂ અને ડેંગ્યૂના રોગચાળો આજે પણ યથાવત રહ્યો હતો. અમદાવાદ શહેરમાં આજે ૬૦ વર્ષના કાંતાબહેન આર. પટણી (રહેવાસી એમ.એલ.એ. કવાર્ટસ, સિવિલ હોસ્પિટલ સામે, અસારવા)નું સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફલૂની સારવાર લેતા મોત થયું છે. આ ઉપરાંત રાજકોટમાં જામકંડોરણામાં સ્વાઈન ફલૂના દર્દીનું મોત થયું છે. આમ આજે રાજકોટમાં સ્વાઈન ફલૂથી બે દર્દીના મોત થયા છે. આજે ૧૦ નવા સ્વાઈન ફલૂના કેસ નોંધાયા છે.

જેમાં સુરત, રાજકોટ, ગાંધીનગર, પોરબંદરમાં બે-બે કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ અને તાપીમાં એક-એક કેસ નોંધાયા છે. રાજ્યમાં સ્વાઈન ફલૂમાં અત્યાર સુધીમાં ૪૫ દર્દીના મોત થયાં છે. ૧લી ઓગસ્ટથી અત્યાર સુધીમાં ૩૯૨ દર્દી નોંધાયા છે. જેમાં ૨૯૩ દર્દી સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે હાલ ૫૪ દર્દી સારવાર હેઠળ છે. રાજ્યમાં આજે ડેંગ્યૂના ૮ નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં બે, સુરતમાં બે, રાજકોટમાં ત્રણ, વડોદરામાં એક ડેંગ્યૂના કન્ફર્મ કેસો નોંધાયા છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments