Webdunia - Bharat's app for daily news and videos

Install App

બળાત્કારીને સાત વર્ષની કેદ

વેબ દુનિયા
શનિવાર, 31 જાન્યુઆરી 2009 (20:17 IST)
શહેરના ઓઢવ વિસ્તારમાં સગીરવયની બાળાનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાના કેસમાં જયંતિ ચૌહાણને એડીશનલ સેસન્સ જજ આઈ.બી. વાઘેલાએ કસુરવાર ઠેરવી સાત વર્ષની સજા ફટકારી છે.

આ કેસની વિગત એવી છે કે, શ્રીનાથ સોસાયટી નિકોલ ગામ રોડ, ઓઢવ ખાતે રહેતો જયંતિ ભૂરાભાઈ ચોહાણ ગત 16મી જાન્યુઆરી 2003ના રોજ સગીરવયની બાળાને હીરા ઘસવાના કારખાનેથી અપહરણ કરી ભગાડી ગયો હતો. આ અંગે ઓઢવ પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પોલીસે આરોપી અને સગીરબાળાને સુરત ખાતેથી ઝડપી લીધા હતા. પોલીસે આ મામલે આરોપી જયંતિ ચૌહાણ સામે સેસન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યું હતું. કેસ ચાલી જતાં પુરાવાના આધારે કોર્ટે આરોપીને સજા ફટકારી છે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments