Webdunia - Bharat's app for daily news and videos

Install App

નારાયણ સાંઈની શોઘમાં સૂરત પોલીસે દિલ્હીમાં છાપો માર્યો

Webdunia
બુધવાર, 16 ઑક્ટોબર 2013 (11:16 IST)
.
P.R
બે બહેનો પર બળાત્કારના આરોપમાં આસારામના પુત્ર નારાયણ સાંઈની શોઘમાં સૂરત પોલીસ દિલ્હી પહોંચી ગઈ છે. આસારામના આશ્રમ સહિત અનેક સ્થાનો પર છાપા મારવામાં આવી રહ્યા છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચ પણ મદદ કરી રહી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે બે બહેનોએ આસારામ અને તેમના પુત્ર નારાયણ અને સમગ્ર પરિવાર વિરુદ્ધ યૌન હુમલો કરવા અને તેમા શામિલ થવાનો આરોપ લગાવ્યો છે. આ બાબતે સૂરત પોલીસ દિલ્હી પહોંચી ગઈ છે.

બીજી બાજુ મંગળવારે ગુજરાતની કે સ્થાનીક કોર્ટે કથિત યૌન શોષણના કેસમાં પ્રવચન કરનારા આસારામને 19 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા. સૂરતની બે બહેનો દ્વારા આસારામ અને તેમના પુત્ર નારાયણ સાંઈ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. મેજીસ્ટ્રેટ બીએ બુધે આસારામને ફક્ત 19 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો