Biodata Maker

આજનુ પંચાગ

Webdunia
મંગળવાર, 4 નવેમ્બર 2014 (10:37 IST)
તા. ૪-૧૧-૨૦૧૪, મંગળવાર

કારતક સુદ બારસ-પંચક/ગરૃડદ્વાદશી
મુ. મહોરમ - તાજીયા
'ગુજરાત સમાચાર'ના વાત્સલ્યમૂર્તિ ધર્મપરાયણ સ્વ. વિમળાબેન શાં. શાહની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ

 દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ
જન્મ રાશિ : આજે જન્મેલ બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવશે.
નક્ષત્ર : ઉત્તરાભાદ્રપદ સાંજના ૬ ક. ૨૫ મિ. સુધી પછી રેવતી.
ગોચર ગ્રહ : સૂર્ય-તુલા (સ્વાન) મંગળ-ધન, બુધ-તુલા (મા) ૨૧.૧૬થી, ગુરુ-કર્ક, શુક્ર-તુલા, શનિ-વૃશ્ચિક, રાહુ-કન્યા કેતુ-મીન, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર- મીન
વિક્રમ સંવત : ૨૦૭૧ પરાભવ, શાકેઃ ૧૯૩૬, જય સંવત્સર, જૈન વીર સંવત - ૨૫૪૧
દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાક : કારતક ૧૨
માસ-તિથિ-વાર - કારતક સુદ બારસ મંગળવાર વ્રજ માસ કારતક
- ભૌમ પ્રદોષ વ્રત. આજે પંચક છે. તુલસી વિવાહ
- સિદ્ધિયોગ સાંજના ૬ ક. ૨૫ મિ. સુધી
વધુ જુઓ..

જરૂર વાંચો

વધતું જઈ રહ્યું છે વજન ? તો ડેલી રૂટિનમાં શું કરવું જોઈએ, જેનાથી કંટ્રોલ થવા માંડશે વજન

Babasaheb Ambedkar- ડો બાબાસાહેબ આંબેડકર નિબંધ

બપોરના ભોજનમાં ઝડપથી ક્રિસ્પી લસણના ભુજિયા બનાવો, તેને મકાઈની રોટલી સાથે પીરસો

શરીર પરનાં સોજા ને કંટ્રોલ કરે છે આ Anti-Inflammatory Foods, જાણો દાયેતમાં સામેલ કરવાથી કયા ફાયદા થશે ?

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

વધુ જુઓ..

નવીનતમ

Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ

Garud Puran Niyam: મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી? પરિવારના સભ્યોએ જરૂર જાણવું જોઈએ આનું કારણ, જાણો શું કહે છે ગરુડ પુરાણ

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

પોહેલા વૈશાખનો તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે, આ દિવસની વિશેષતા શું છે?

Aaj nu panchang- આજનુ પંચાગ - 7 એપ્રિલ

Show comments