Webdunia - Bharat's app for daily news and videos

Install App

હુ કોંગ્રેસમાં જઉ એવુ વિચારવુ પણ પાગલપન - વરુણ ગાંધી

Webdunia
શનિવાર, 11 જૂન 2016 (11:19 IST)
ભાજપા ઉપાધ્યક્ષ અને સુલ્તાનપુરથી સાંસદ વરુણ ગાંધીએ એ સમાચારોનુ જોરદાર ખંડન કર્યુ છે. જેમા તેમના અને કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીના કોંગ્રેસમાં સામેલ થવાના અટકળો ચાલી રહી છે. વરુણ ગાંધીએ કહ્યુ કે આવુ જે લોકો વિચારે છે એ તેમનુ પાગલપન છે. જેઓ અમને થોડા ઘણા પણ જાણે છે તેઓ આવુ વિચારવાની ભૂલ નહી કરે. 
 
વરુણ ગાંધીએ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ સમાચારને લઈને કહ્યુ કે સોશિયલ મીડિયા આજકાલ બૌદ્ધિક ઉલ્ટીયો કરવાના અડ્ડાના રૂપમાં બદલાય ચુક્યુ છે  તેમણે આવી કોઈ પણ વાતનું જોરદાર ખંડન કરતા કહ્યુ કે તેમના પરિવાર વિશે થોડી પણ માહિતી રાખનારા આ વાતને સમજી શકે છે કે આ ક્યારેય શક્ય નથી. તેમણે કહ્યુ કે તેઓ ભાજપામાં હતા અને હંમેશા રહેશે.  તેઓ પાર્ટીના અભિન્ન અંગ છે અને આનાથી દૂર જવા વિશે વિચારી પણ શકતા નથી.  

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments