Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતમાં 2015માં વધી અસહિષ્ણુતા, આ અમેરિકી રિપોર્ટનો સરકારે આપ્યો જવાબ

Webdunia
મંગળવાર, 3 મે 2016 (18:15 IST)
ભારત સરકારે આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર અમેરિકાની સરકારી સંસ્થાની રિપોર્ટ પર તીખી પ્રતિક્રિયા આપી છે અને કહ્યુ છે કે અમે આ રિપોર્ટને મહત્વ નથી આપતા. વિદેશ મંત્રાલયે એક નિવેદન રજુ કરીને કહ્યુ છે કે અમેરિકી આયોગે એકવાર ફરી એ બતાવ્યુ છે કે તેને ભારત, ભારતીય સંવિધાન અને સમાજની સમજ નથી. 
 
નિવેદનમાં કહેવામાં આવ્યુ કે ભારત એક બહુલતાવાદી સમાજ છે જે મજબૂત લોકતંત્રના સિધ્ધાંતો પર આધારિત છે. ભારતીય સંવિધાન દેશના બધા નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાની ગેરંટી આપે છે. આ અધિકાર નાગરિકોનો મૌલિક અધિકાર પણ છે.  વિદેશ મંત્રાલયના નિવેદનમાં અમેરિકી આયોગ USCIRFની ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા પર સવાલ ઉઠાવવા પર જ પ્રશ્ન ઉભો કરી દીધો છે.  

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments