Webdunia - Bharat's app for daily news and videos

Install App

નોટબંધી : હવે મંદિરમાં સ્વેપિંગ મશીનથી ચઢાવાય રહી છે ભેટ

Webdunia
ગુરુવાર, 1 ડિસેમ્બર 2016 (14:11 IST)
જો તમે ધાર્મિક પ્રવૃતિના છે અને તમે અવાર-નવાર મંદિરમાં મોટી રકમ ચઢાવતા રહ્યા છો, પણ હાલ  નોટબંદીના કારણે મંદિરમાં ભેટ નથી ચઢાવી શકતા તો આ સમાચાર તમારે જરૂર વાંચવી જોઈએ. રાયપુરના એક મંદિર બંજારીધામમાં ભેંટ ચઢાવવા માટે સ્વાઈપ મશીનની વ્યવસ્થા કરી છે. આવી જ વ્યવસ્થા ગુજરાતના અંબાજી મંદિરમાં પણ કરવામાં આવી છે. 
 
નોટબંધી પછી 15 નવેમ્બરથી મંદિરના ટ્રસ્ટએ 500 અને 1000ના નોટ ભેટ સ્વરૂપે લેવા પર રોક  લગાવી છે. દૂર-દૂરથી આવતા માતાના ભક્ત હવે સ્વેપિંગ મશીનથી દાન આપી રહ્યા છે. હવે મંદિરમાં સ્વેપિંગ મશીનથી હજારોની ભેંટ આવી રહી છે. 
 
પહેલા ભક્તોના હાથમાં ચિલ્લર હતી પણ હવે ATM કાર્ડ જોવા મળી રહ્યા છે. સ્વેપિંગ મશીનથી ભેટ લેવામાં આવી રહી છે અને આ માટે મંદિરના પુજારીને પણ પ્રશિક્ષણ આપવામાં આવ્યુ છે. 
 

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments