Webdunia - Bharat's app for daily news and videos

Install App

તમિલનાડુના મુખ્યમંત્રીએ જયલલિતા પ્રત્યે વફાદારી બતાવતા કહ્યુ, જયલલિતાને મત આપો એ ભગવાન છે

Webdunia
ગુરુવાર, 5 મે 2016 (10:46 IST)
તામિલનાડુના મુખ્યમંત્રી જયલલિતા માટે પોતાની ખાસ વફાદારી બતાડી ચુકેલા રાજયના મહેસુલ મંત્રી આર.બી.ઉદયકુમાર લોકો પાસે જયલલિતાના નામે મતો માંગી રહ્યા છે. તેમણે લોકોને કહ્યુ છે કે, જયલલિતાને જ મત આપો કારણ કે તેઓ ભગવાન છે.
 
   ચુંટણી પ્રચાર દરમિયાન તેઓ પોતાના માટે મત નથી માંગતા પરંતુ હાથ જોડીને લોકો પાસે અમ્માને મત આપવા કહે છે. તેઓ લોકોને કહે છે કે, આજે તેમના ઘરમાં જે કઇ પણ છે તે અમ્માને કારણે છે. ઉદયકુમાર કહે છે કે, જયલલિતા તમામ ઘરોમાં ભગવાન સમાન છે. હું માત્ર મત એકઠા કરવાવાળો છુ જે પોતાના ભગવાનને આપવાની પ્રતિક્ષા કરી રહ્યો છે.
 
   ઉદયકુમારને જયારે પુછવામાં આવ્યુ કે તમે આવુ શા માટે વિચારો છો ? તો તેમણે કહ્યુ હતુ કે, જયલલિતા એક માત્ર નેતા છે જેઓ ગરીબો માટે વિચારે છે તેઓ માત્ર જાહેરાત જ નથી કરતા પણ તેનુ પાલન પણ કરે છે.
 

Fathers Day Quotes Gujarati 2024 - ફાધર્સ ડે પર તમારા પિતાને કરો આ સુદર મેસેજ

પેટની વધેલી ચરબીથી છુટકારો મેળવવા માંગો છો તો અજમાવો જીરા અને મેથીનો વર્ષો જુનો ઘરેલું ઉપાય

વજન ઘટાડવું હોય તો આ રીતે કરો ભીંડાનાં પાણીનું સેવન

ફાધર્સ ડે વિશેષ : દરેક બાળક માટે પિતા 'સર્વશ્રેષ્ઠ હીરો' હોય છે

Father's Day 2024 Gift Idea: - ફાધર્સ ડે પર તમારા પપ્પાને આપો આ Gift

કાર્તિક આર્યનની 'ચંદુ ચેમ્પિયન'ને મળી જબરદસ્ત સફળતા, IMDb પર મળ્યા આટલા રેટિંગ

Drashti Dhami: મા બનવાની છે TV ની મઘુબાલા, લગ્નના 9 વર્શ પછી થઈ પ્રેંગનેંટ, કહ્યુ છોકરો હોય કે છોકરી

આમીર ખાનના પુત્ર જુનેદ ખાન સ્ટારર ફિલ્મ ‘મહારાજ’ પર ગુજરાત હાઈકોર્ટનો હંગામી સ્ટે

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલનું ઓડિયો વેડિંગ કાર્ડ થયું વાયરલ, મહેમાનને કરવામાં આવી ખાસ વિનંતી

Disha Patani Birthday: પાયલોટ બનવાનુ હતુ સપનુ અને બની ગઈ અભિનેત્રી, 3 વાર પ્રેમમાં ખાઈ ચુકી છે દગો

આગળનો લેખ
Show comments