Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગરીબોને 48 રૂપિયે કિલો તેલ અપાશે

Webdunia
ગુરુવાર, 14 જુલાઈ 2016 (16:44 IST)
કાળી મોંઘવારીએ હાલ માજા મુકી છે અને શાકભાજીથી લઈને જીવનજરુરી તમામ ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે બે ટંક જમવાની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની છે ત્યારે રાજ્ય સરકારે ગરીબ વર્ગના લોકોને રાહત આપતા બીપીએલ અને અત્યોંદય કાર્ડધારક પરિવારોને ૪૮ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખાદ્ય તેલ આપવાનો નિર્ણય કર્યો છે. જ્યાં સુધી રાજ્યમાં તેલ સહિત વિવિધ ચીજવસ્તુઓના ભાવ અંકુશમાં ન આવે ત્યાં સુધી આ દરે બીપીએલ કાર્ડધારકોને ૪૮ રૂપિયા પ્રતિ કિલોના દરે ખાદ્ય તેલ આપવામાં આવશે. આ યોજનાનો લાભ રાજ્યના ૩૩ લાખ લોકોને મળશે તેવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યારે સિંગતેલ ઉપરાંત કપાસિયા તેલના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકાએ ઘણા ભારતીયોને ભાડાના ચાર્ટર્ડ પ્લેનથી પરત મોકલ્યા, જાણો કારણ

લખનૌની અનેક હોટલોને બોમ્બથી હોટલને ઉડાવવાની ધમકી મળી

હિમાચલના મંડીમાં દુઃખદ અકસ્માત, કાર 300 મીટર ખાઈમાં પડી, પાંચ લોકોએ જીવ ગુમાવ્યા

સુરતના ઉધનામાં સવારની ટ્રેન માટે રાતથી લોકો કતારમાં ઉભા છે, ભીડના કારણે સ્ટેશનની હાલત ખરાબ્

ટોરન્ટોમાં ગાડી અથડાતા ગોધરાના ભાઈ બેન સહિત 4નાં મૃત્યુ

આગળનો લેખ
Show comments