Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉત્તરાખંડઃ ભેખડો ધસવાથી ૧૦ના મોત

Webdunia
સોમવાર, 23 મે 2016 (17:17 IST)
દેહરાદૂન પાસે ચકરાતામાં ગઈકાલે મોડી રાત્રે   જેને કારણે 1 મહિલા અને 2 બાળકો સાથે  ૧૦ લોકોની મજુરોના મોત થયા હતા. આ બધા વાવાઝોડાથી બચવા માટે ભેખડ નીચે ઉભા હતા અને ભેખડ ધસી પડી હતી. આ બધા લોકો માર્ગ નિર્માણનું કામ કરતા હતા.
ઘટનાના સમયે 16 લોકો અસ્થાઈ ઝૂપડીમાં સૂઈ રહ્યા હતા. જે મજૂરી કામ માટે બહાર થી આવ્યા હતા. 
 
 વાવાઝોડાને કારણે ભેખડો ખસી ગઈ અને તેની નીચે ઉભેલા ૧૦ લોકો દબાઈ ગયા હતા. હાલ મૃતદેહોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. રાહત અને બચાવકાર્ય પણ શરૂ કરવામાં આવ્યુ છે. મૃતકોમાં એક મહિલા અને બે બાળકો સહિત ૧૦ લોકોના મોત થયા છે. આ વાવાઝોડાને કારણે લગભગ અડધો ડઝનથી વધુ મકાનોની છત ઉડી ગઈ છે.
   ઠેર ઠેર વૃક્ષો પણ પડી ગયા છે અને વિજળીના થાંભલા પણ તૂટી પડતા વિજળી ખોરવાઈ ગઈ છે. વરસાદ પણ પડી રહ્યો છે. ઉત્તર કાશીમાં પણ વાવાઝોડા અને વરસાદે તબાહી મચાવી છે. એક માણસ ઉપર વૃક્ષ પડતા તેનુ મોત થયુ હતું.
 
સ્થાનીય લોકોની મદદથી બચાવ કાર્ય કરાયા. 

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

આગળનો લેખ
Show comments