Webdunia - Bharat's app for daily news and videos

Install App

આકાશમાંથી વીજળી પડતા ફક્ત 3 દિવસમાં જ 300ના મોત, વૈજ્ઞાનિકો પણ હેરાન

Webdunia
શનિવાર, 25 જૂન 2016 (10:56 IST)
આસમાની વિજળીથી 3 દિવસમાં 300 લોકોના મોત થયા છે.  આવુ પહેલીવાર થયુ છે. આ આંકડાથી  ભારતના નહી પરંતુ દુનિયાના વૈજ્ઞાનિકો પણ ચોંકી ઉઠયા છે. આસમાની વિજળી દેશના પાંચ રાજયોમાં વિજળી આફત બની રહી છે.  દર વર્ષે આમ તો વિજળી પડતા ભારતમાં 2500 લોકોના મોત થાય છે પરંતુ જુન મહિનામાં જ આ વિચિત્ર ઘટનાને વૈજ્ઞાનિકો સમજી નથી શકતા.  શું આવો વ્રજપાત કોઇ મોટી આફતનો ઇશારો કરે છે ? ઓરિસ્સા, બિહાર, ઝારખંડ, યુપી, મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્ર, તેલંગણા અને જમ્મુ-કાશ્મીરમાં વિજળી પડી છે.  ઓડિશામાં બે દિવસમાં જ 155 લોકોના મોત થયા છે.

 વૈજ્ઞાનિકો કહે છે કે, વિજળી 30,000 ડીગ્રી સેન્ટીગ્રેટ સુધી ગરમી પેદા કરે છે એટલે કે સુરજથી પણ છ ગણી વધુ ગરમી એકપળમાં કોઇને મારી નાખવા માટે કાફી છે.  જયાં વિજળી પડે ત્યાં 10માંથી 3 જણા મૃત્યુ પામે છે જયારે બાકીના દાઝી જાય છે.  વિજળી પડતી વેળાએ એક અબજ વોલ્ટ સુધીનો ઝટકો લાગે છે. જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. 

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments