બેંકમાં જ્યાં 500-1000 રૂપિયાના જૂના નોટ બદલવા માટે લોકોમાં દોડ છે , ત્યાંજ્ક હિમાચલની પંજાબ નેશનલ બેંક ગનોહ શાખામાં શરાબ કારોબારી જેડી ઠાકુર એ 100 રૂપિયાના બંડલ વાળા 2 લાખ રૂપિયા જમા કરાવીને મિશાલ આપી.
ગનોહ બેંકના પ્રબંધક એમપી સિંઃઅએ જણાવ્યું કે નોટબંદી પછી નવી કરંસી અને જૂની કરંસીની કમી હોવાના કારણે માણસને પરેશાનીનો સામનો કરવું પડી રહ્યું છે. એમાં જેડી ઠાકુરએ આ પગલા પ્રશંસનીય છે. તેણે જણાવ્યું કે મંગળવારે બેંકમાં સાઢા ચાર લાખની જૂની અને નવી કરંસી હતી.
પણ એમાં 100 રૂપિયાના નોટ બેંકમાં નહી હતા. કરેંસીના કમીના કારણે બેંકએ 3000 રૂપિયા દર માણસ એકસચેંસનું નોટિસ લગાવ્યું હતું. 100-100ના બે લાખ રૂપિયા જમા હોવાથી બેંક અને લોકો માટે ઘણી રાહતની વાત છે.