Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Webviral સોફિયા હયાતનો દાવો, આપ્યો ભગવાન શિવને જન્મ, શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદે કરી નિંદા

Webdunia
ગુરુવાર, 7 જુલાઈ 2016 (12:52 IST)
મૉડલથી નન બનેલી સોફિયા હયાત પહેલાની તુલનામાં અનેક ઘણી વધુ ચર્ચાઓને જન્મ આપી રહી છે.  તેમના ચોંકાવનારા દાવાની શ્રેણીમાં નવો દાવો એવો છે કે ખુદ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદે તેની સાર્વજનિક નિંદા કરી. આ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 
 
વિવાદને ખુલ્લુ આમંત્રણ આપનારી સોફિયા હયાતે સોશિયલ મીડિયા પર કહ્યુ કે તેમને લાગ્યુ જેવુ કે તેમણે ભગવાન શિવને જન્મ આપ્યો. જેના પર ઘર્મ ગુરૂ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદે કહ્યુ કે સોફિયા હયાતનો દાવો જેમા તેણે ખુદને બદલાયેલ વ્યક્તિ બતાવી છે તે એક દગો છે.  તેમના આ પ્રકારના દાવા પાછળ લાલચ છે. 
 
શંકરાચાર્યએ કહ્યુ કે કોઈપણ ભગવાન શિવને જન્મ નથી આપી શકતુ.  હયાતના દાવા એકદમ બકવાસ છે અને તેને ગંભીરતાથી ન લેવા જોઈએ. 

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

આગળનો લેખ
Show comments