Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદીને રોકવા માટે હિંદુઓને ફરી જાતિમાં વહેંચી નાખે રાહુલ-કેજરીવાલ

Webdunia
શુક્રવાર, 28 ઑગસ્ટ 2015 (12:34 IST)
ભારતને લઈને પાકિસ્તાન શુ વિચારે છે એનુ ઉદાહરણ ફરી એકવાર ફરી જોવા મળ્યુ છે.  પાકિસ્તાનના એક રાજનીતિક અને રણનીતિક વિશેષજ્ઞે પીએમ મોદી વિરુદ્ધ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને નફરત અને વહેંચવાની રણનીતિ પર કામ કરવાની સલાહ આપી છે. 
 
સૈયદ તારિક પીરજાદા નામનો આ વ્યક્તિ મોટાભાગે ટીવી ચર્ચામાં જોવા મળે છે. આવી ચર્ચામાં તેમણે ભારત વિરુદ્ધ જોરદાર ભડાશ કાઢતા જોઈ શકાય છે. આ વખતે પીરજાદએ ટ્વીટ કરી રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલને એવી સલાહ આપી જેનાથી પાકિસ્તાનના વિચાર વિશે જાણી શકાય છે. 
 
પીરજાદાએ લખ્યુ, ભારતમાં મોદી લહેર રોકવાનો કોઈ રસ્તો નથી દેખાતો સિવાય કે હિંદુઓને બીજીવાર જાતિને લઈને વહેંચવામાં આવે. આશા છે કે અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી તેના પર કામ કરશે. 

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments