Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્વાતિ બોલી હુ માયાવતીના વિરુદ્ધ લડવા માંગુ છુ

Webdunia
સોમવાર, 22 ઑગસ્ટ 2016 (12:26 IST)
બીજેપીના પૂર્વ નેતા દયાશંકર સિંહ અને તેમની પત્ની સ્વાતિ સિંહે માયાવતી પર જોરદાર નિશાન સાધ્યુ છે. માહિતી મુજબ રવિવારે એક વ્યક્તિગત પોગ્રામમા અલીગઢ પહોંચેલ સ્વાતિએ કહ્યુ કે હુ માયાવતી વિરુદ્ધ ચૂંટણી લડવા માંગુ છુ કારણ કે હુ જોવા માંગુ છુ કે સમાજ મારી સાથે જે કે એ દેવી સાથે જે એક બાળકીને સાર્વજનિકરૂપે બદનામ કરે છે. 
 
સ્વાતિએ કહ્યુ, જો માયાવતીને લાગે છે કે સર્વ સમાજ તેની સાથે છે તો સહારનપુરથી લઈને બલિયા સુધી કોઈપણ સામાન્ય સીટ પર મારા વિરુદ્ધ ચૂંટણી લડે. તે ચોક્કસ હારી જશે. સ્વાતિએ માયાવતીને કોઈપણ ન્યૂઝ ચેનલ પર ચર્ચાનો પડકાર આપ્યો છે. સ્વાતિએ કહ્યુ કે જ્યારે સંસદમા થયેલ નોટ કાંડમાં નેતા જેલ જઈ શકે છે તો ટિકિટ વેચનારા જેલ કેમ નથી જઈ શકતા. 

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments