Webdunia - Bharat's app for daily news and videos

Install App

SYL પર પંજાબ સરકારને મોટો ઝટકો - બનશે સતલુજ-યમુના લિંક નહેર

Webdunia
ગુરુવાર, 10 નવેમ્બર 2016 (16:20 IST)
સતલુજ-યમુના લિંક નહેર પર પંજાબના નિર્ણયને ગેરકાયદેસર બતાવતા સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને મોટો ઝટકો આપ્યો. કોર્ટે કહ્યુ સતલુજ-યમુના લિંક નહેર બનશે. 
 
શુ છે SYL વિવાદ 
 
પંજાબ પુનર્ગઠન અધિનિયમના હેઠળ 1 નવેમ્બર 1966ના રોજ હરિયાણા જુદુ રાજ્ય બન્યુ. પણ ઉત્તરાધિકારી રાજ્યો (પંજાબ અને હરિયાણા) ની વચ્ચે પાણીની વહેંચણી નથી થઈ. વિવાદ ખતમ કરવા માટે કેન્દ્રએ અધિસૂચના રજુ કરીને હરિયાણાને 3.5 એમ.એ.એફ પાણી વહેંચણી કરી દીધી. આ પાણીને લાવવા માટે 212 કિમી. લાંબી એસ.વાઈ.એલ નહેર બનાવવાનો નિર્ણય થયો હતો. હરિયાણાએ પોતાના ભાગની 91 કિમી. નહેરનુ નિર્માણ વર્ષો પહેલા પુરુ કરાવ્યુ હતુ.  પણ પંજાબમાં હજુ સુધી વિવાદ ચાલતો આવી રહ્યો છે. 

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments