Webdunia - Bharat's app for daily news and videos

Install App

નોટબંધીને કારણે બિહારના ગયા માં લોકોને પિંડદાન કરવામાં તકલીફ પડી રહી છે

નોટબંધી
Webdunia
મંગળવાર, 15 નવેમ્બર 2016 (12:20 IST)
- અસમ-ગોવાહાટીમાં બે જુદા જુદા સ્થાનો પર નાળામાં વહેતા મળ્યા 500 અને 1000ના નોટ. લોકો નોટ શોધવા માટે  ટૂટી પડ્યા પણ એક પણ નોટ સહી સલામત ન મળી. 
 
- તમિલનાડુ - વેલ્લોઅરના જલકાંડેશ્વર મંદિરમાં લોકોને મનમુકીને 500 અને 1000 રૂપિયાના નોટ ચઢાવ્યા. મંદિરને એક દિવસમાં 44 લાખ રૂપિયાની ભેટ મળી. 
 
- તેલંગાનામાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો 2 હજારની નકલી નોટ ચલાવી રહ્યા હતા. 
 
- બિહારના ગયામાં નોટબંધીને કારણે લોકોને પિંડદાન કરવામાં તકલીફ પડી રહી છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

દરરોજ સવારે પીવો આ ઔષધીય પાણી, હ્રદય સંબંધિત રોગોનું જોખમ ઘટશે

Sugar Vs Jaggery: સ્વાસ્થ્ય માટે શુ સારુ છે ખાંડ કે ગોળ ? જાણો તેના ફાયદા

શું રાણા સાંગાએ પત્ર લખીને બાબરને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું?

બર્મી પોટેટો કરી રેસીપી

ચિકન લોલીપોપ chicken lollipop recipe

વધુ જુઓ..

નવીનતમ

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

જાણીતા સાઉથ એક્ટર અભિનેતા-દિગ્દર્શકનું નિધન, 48 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, સિનેમા જગતમાં શોક

આગળનો લેખ
Show comments