Webdunia - Bharat's app for daily news and videos

Install App

આતંકવાદનો રંગ 'કેસરી' નહી 'લીલો' છે - શિવસેના

Webdunia
સોમવાર, 3 ઑગસ્ટ 2015 (11:44 IST)
શિવસેનાએ ભગવા આતંકવાદને નકારી દીધુ છે અનેકહ્યુ છે કે ભારતમાં આતંકવાદનો ફક્ત એક જ રંગ છે અને એ છે લીલો રંગ્ 
 
શિવસેનાના મુખપત્ર સામનામાં એક લેખ છપાયો છે. જેમા આ વાત કહેવામાં આવી છે. આ લેખમાં લખ્યુ છે કે આમ તો આતંકવાદનો કોઈ રંગ નથી હોતો પણ ભારતમાં આ રંગ લીલો છે. 
 
સામનામા છપાયેલ આ લેખમાં શિવસેનાએ કહ્યુ છે કે પાકિસ્તાનની તુલનામાં આ લીલા આતંકને ઉછેરવાનુ કામ મોટાભાગે યુપીએ સરકારે કર્યુ. દેશમાં હિંદૂ આતંઇકવાદનો નારો કોંગ્રેસે લગાવ્યો. કોંગ્રેસીઓની હિંદુ આતંકવાદની રાજનીતિએ પાકિસ્તાની ષડયંત્રને બળ આપ્યુ. 
 
આ લેખમાં ગૃહમંત્રી રાજનાથ સિંહના વખાણ કરતા શિવસેનાએ લખ્યુ છે કે તેમણે યૂપીએ સરકારના પ્રોપગંડા પર કરારો પ્રહાર કર્યો. શિવસેનાએ લખ્યુ છે કે સમજોતા એક્સપ્રેસમાં થયેલ વિસ્ફોટ અને માલેગાવ બોમ્બ કાંડનો આરોપ હિંદુઓના માથે ઠોકી દીધો. 
 
સામનાએ લખ્યુ છે કે આ હિંદુ રાષ્ટ્ર છે. આ હિંદુ રાષ્ટ્રમાં હિંદુઓ દ્વારા આતંકવાદ ફેલાવવાનુ કોઈ કારણ નથી. આતંકવાદને ધર્મનો રંગ આપનારા દેશના દુશ્મન છે. 

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments