Webdunia - Bharat's app for daily news and videos

Install App

2019માં મોદીને PMના રૂપમાં જોવા માંગે છે 70% ભારતીય - સર્વે

Webdunia
શનિવાર, 3 સપ્ટેમ્બર 2016 (11:54 IST)
2019માં લગભગ 70 ટકા ભારતીય જેમાથી મોટાભાગના યુવા વર્ગ નરેન્દ્ર મોદીને બીજીવાર પ્રધાનમંત્રીના રૂપમાં જોવા માંગે છે. ન્યૂઝ એપ્પ ઈન્શોર્ટ્સ એ માર્કેટ રિસર્ચ કંપની ઈપ્સાસ ની સાથે મળીને એક ઓનલાઈન સર્વે કર્યો, જેમાં લોકોએ પોતાનો આ વિચાર જાહેર કર્યો છે. 
 
રિપોર્ટ મુજબ સર્વેમાં 63141 ગ્રાહકોને નરેન્દ્ર મોદીને પરત સત્તામાં લાવવાનો પ્રશ્નનો જવાબ આપ્યો. તેમાથી 70 ટકાએ કહ્યુ કે તે મોદીને બીજીવાર પ્રધાનમંત્રીના રૂપમાં જોવા પસંદ કરશે. જ્યારે કે 17 ટકાએ તેના વિરોધમાં પોતાના વિચાર જાહેર કર્યા અને 13 ટકા લોકો  આ વિશે કોઈ નિર્ણય ન કરી શક્યા. આ સર્વે 25 જુલાઈ અને 7 ઓગસ્ટની વચ્ચે કરાવવામાં આવ્યો. સર્વેમા સામેલ 80 ટકા લોકોની વય 35 વર્ષથી ઓછી હતી. 

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments