Webdunia - Bharat's app for daily news and videos

Install App

જમ્મુ: વૈષ્ણોદેવી જઈ રહેલ હેલીકૉપ્ટર કટરમાં ક્રૈશ, પાયલોટ સહિત 7ના મોત

Webdunia
સોમવાર, 23 નવેમ્બર 2015 (13:44 IST)
જમ્મુના કટરામાં એક હેલીકૉપ્ટર ક્રેશ થઈ ગયુ છે. આ દુર્ઘટનામાં  પાયલોટ સહિત 7ના મોત થયા છે. આ હેલીકોપ્ટર વૈષ્ણોદેવી શ્રદ્ધાળુઓને લઈને જઈ રહ્યા હતા. 
 
અત્યાર સુધી મળેલી માહિતી મુજબ આ હેલીકોપ્ટર કટરાથી સાંઝી છત જઈ રહ્યા હતા. આ હેલીકોપ્ટર ખાનગી કંપની હિમાલયન હેલી સર્વિસનુ હ અતુ. આ કંપચી ચાર ઘામ યાત્રા માટે હેલીકોપ્ટર સેવા પુરી પાડે છે. 
સ્થાનીક મીડિયા મુજબ આ દુર્ઘટનાનુ કારણ ખરાબ વાતાવરણ હોઈ શકે છે. દુર્ઘટનાની તપાસ કરવામાં આવી રહી  છે. 
 
ઉલ્લેખનીય છે કે વેષ્ણોદેવીમાં હજારો શ્રદ્ધાળુ રોજ દર્શન માટે જાય છે. આ ભારતના મુખ્ય ધાર્મિક સ્થળોમાંથી એક છે. અગાઉ નવરાત્રિમાં એક લાખથી વધુ લોકો અહી દર્શન માટે પહોંચ્યા હતા. 


અગાઉ પણ આવી દુર્ઘટનાઓ થઈ હતી 
 
- 30 જાન્યુઆરી 2001ના રોજ સેના ચેતક હેલીકોપ્ટર સાંઝી છતમાં ક્રેશ થયુ હતુ 
-  30 ડિસેમ્બર 2012ના રોજ કટરામાં થયેલ પવનહંસ હેલીકોપ્ટર ક્રેશમાં બ્રિગેડિયર રમન સહગલ, બે પૈરા કમાંડો એક પાયલોટ અને કો પાયલોટ સહિત પાંચ લોકોનુ મોત થયુ હતુ. 
-  1988 જુલાઈમાં પણ સાંઝી છતમાં એક હેલીકોપ્ટર ક્રૈશ થયુ હતુ. જેમા સવાર બધા લોકોનુ મૃત્યુ થયુ હતુ. 

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments