Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાબરી મસ્જિદ મુદ્દો - સુપ્રીમ કોર્ટે અડવાણી જોશી સહિત 20 લોકોને નોટિસ મોકલી

Webdunia
મંગળવાર, 31 માર્ચ 2015 (13:17 IST)
સુર્પીમ કોર્ટે બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે મંગળવારે ભાજપા નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી સહિત 20 લોકોને નોટિસ મોકલી છે. તેમના વિરુધ ષડયંત્ર રચવાના આરોપ હટાવવાનો વિરોધ કરનારી સંબંધી અરજી પર તેમણે નોટિસ રજુ કરવામાં આવી. 
 
બીજી બાજુ સુર્પીમ કોર્ટે આ મામલે સીબીઆઈને પણ નોટિસ મોકલી છે. આ મામલે અરજીમાં જવાબ આપવા સીબીઆઈ અને અન્ય ચાર અઠવાડિયાનો સમય આપ્યોછે. હાજી મહેમૂદ અહમદની અરજી પર આ નોટિસ મોકલવામાં આવી છે. તેમણે બાબરી મામલે અડવાણી અને અન્ય વિરુદ્ધ આરોપ હટાવવા વિરુદ્ધ અપીલ કરી હતી. અહમદે એ આરોપ લગાવ્યો હતો કે સીબીઆઈ તેમના વિરુદ્ધ નરમ વલણ અપનાવી રહી છે. 
 
અરજીમાં દાવો છે કે સીબીઆઈ આ આખા મામલામાં અડવાણીને બચાવવાનો પ્રયત્ન કર્યો. આ અરજીમાં 2010માં આવેલ ઈલાહાબાદ હાઈકોર્ટના એ નિર્ણયને પડકાર આપ્યો છે જેમા અડ્વાણીને બાબરી મસ્જિદ તોડવાના આરોપમાં છોડી દેવામાં આવ્યા હતા. આ અરજી ફૈજાબાદમાં રહેનારા હાજી મહેમૂદ અહમદની તરફથી દાખલ કરવામાં આવી હતી જે છેલ્લા 45 વર્ષથી જોડાયેલ છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments