Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુજાતા સિંહનું રાજીનામુ... એસ. જયશંકર બન્યા વિદેશ સચિવ

Webdunia
ગુરુવાર, 29 જાન્યુઆરી 2015 (10:53 IST)
કેન્દ્ર સરકારે વિદેશ સચિવના પદ પરથી સુજાતા સિંહને રજા આપી દીધી છે તેમના કાર્યકાળમાં છ મહિનાનો સમય બાકી હતો. તેમના સ્થાન પર  ડો. એસ જયશંકર નવા વિદેશ સચિવ બન્યા છે. તેમણે હવેથી અડધો કલાક પહેલા વિદેશ મંત્રાલય જઈને પદભાર સાચવી લીધો છે. 
 
જયશંકર અમેરિકામાં ભારતના રાજદૂત હતા. આ પહેલા તે ચીનમાં પણ ભારતના રાજદૂત રહી ચુક્યા છે. જયશંકરે અમેરિકાની સાથે એટમી ડીલનો રસ્તો સાફ કરવા અને ઓબામાને ગણતંત્ર દિવસ પર મહેમાન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 
 
બીજી બાજુ સુજાતા સિંહના કાર્યકાળમાં લગભગ આઠ મહિનાનો સમય બચ્યો હતો. પણ તેમા અચાનક કપાત કરવામાં આવી છે. 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલ કેબિનેટની નિમણૂંક સંબંધી સમિતિની બેઠકમાં અચાનક આ જાહેરાત કરવામાં આવી. સુજાતા સિંહને બે વર્ષનો કાર્યકાળ આ વર્ષે ઓગસ્ટમાં સમાપ્ત થવાનો હતો.  
 
મોડી રાત્રે સત્તાવાર કરેલ જાહેરાત મુજબ ભારતીય વિદેશ સેવાની 1976 બૈચની અધિકારી સુજાતા સિંહે એક વિદેશ સચિવ કાર્યકાળમાં તરત જ કપાત લાગુ કરવામાં આવી. 
 

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments