Webdunia - Bharat's app for daily news and videos

Install App

RBI એ શોધવા પડશે નવા ગર્વનર - રાજન નિકળી જશે

Webdunia
રવિવાર, 19 જૂન 2016 (11:42 IST)
RBIના ગર્વનર રઘુરામ રાજનના બીજા કાર્યકાળને લઈને ચાલી રહેલ વિવાદ વચ્ચે હવે રઘુરામ રાજને જ સામેથી સ્પષ્ટ કર્યું ચ હે કે જો સરકાર તેમને આરબીઆઈ ગર્વનર તરીકે બીજો  કાર્યકાળ આપવા માંગે તો પણ તેઓ આરબીઆઇના ફેરીથી ગવર્નર બનવા માટે તૈયાર નથી રાજને સ્પષ્ટ કર્યું હતું કે  4 સપ્ટેમ્બરે 2016 ના રોજ આરબીઆઈ ગવર્નર તેમનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે અને આ કર્યકાળ પૂરે કરી તેઓ શિક્ષણ ક્ષેત્રે પરત ફરવા માંગે છે. 
 
ઉલ્લેખનીય છે કે રાજન યુનિવર્સિટી ઓફ શિકાગોમાં પ્રોફેસર રહી ચૂક્યા છે. છેલ્લા કેટલાક સમયથી ભાજપના સુબ્રમણ્યન સ્વામી રાજનની વિરૂદ્ધ છે. તેમણે પીએમ મોદીને ચીઠ્ઠી લખી રાજન સામે સીબીઆઈની એસઆઈટીની તપાસ બેસાડવા પણ કહ્યું હતું.
રાજનના આ નિવેદન આવ્યાના બાદ ભાજપના નેતા એ રઘુરામ રાજન એક સરકારી કર્મચારી છે અને સરકારી કર્મચારીની નિમૂણક તેની લોકપ્રિયતા આધારે થઈ શકે નહી આ પહેલા રાજને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે દેશને જ્યારે પણ તેમની સેવાની જરૂર પડશે ત્યારે તે દેશની સેવા કરવ તૈયાર છે. પરંતુ તે હવે આરબીઆઈના ગર્વનર પદે વધુ સમય સુધી ફરજ બજાવી શકે તેમ નથી તેમેણે જણાવ્યું કે શિક્ષણ ક્ષેત્રે પરત ફરવાની તેમને લાંબા સમયથી ઈચ્છા હતી. 

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments