Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભ્રષ્ટાચારીઓને તક નથી મળી તેથી નારાજગી બતાવી રહ્યા છે - નોટબંધી પર પીએમ નરેન્દ્ર મોદી

Webdunia
શુક્રવાર, 25 નવેમ્બર 2016 (11:31 IST)
નોટબંધી વિરુદ્ધ વિપક્ષના હુમલા પર પીએમ નરેન્દ્ર મોદીએ પલટવાર કર્યો છે. તેમણે કહ્યુ કે ભ્રષ્ટાચારીઓને તક નથી મળી તેથી તેઓ નારાજગી બતાવી રહ્યા છે. સંવિધાનના ડિઝિટ સંસ્કરણના વિમોચનના પ્રસંગે સંસદમાં આયોજીત એક કાર્યક્રમમા પીએમે આ વાત કહી. 
 
તેમણે કહ્યુ કે દરેકને પોતાના પૈસાના ઉપયોગનો હક છે. સામાન્ય માણસ ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈ લડી રહ્યો છે. આખો દેશ કાળા નાણા વિરુદ્ધ લડાઈ લડી રહ્યો છે.  દેશ માટે અનેક કડક નિર્ણય લેવા પડે છે.  આ નિર્ણય પર ભ્રષ્ટાચારીઓ નારાજગી બતાવી રહ્યા છે  કારણ કે તેમને તક નથી મળી. 
 
ઉલ્લેખનીય છે કે નોટબંધીને લઈને સંસદના બંને સદનોમાં હંગામો થઈ રહ્યો છે. વિપક્ષ સતત નોટબંઘીને લઈને પીએમ મોદીના નિવેદનની માંગ કરી રહ્યુ છે. જ્યારે કે સરકારનુ કહેવુ છે કે તેના પર નાણાકીયમંત્રી જ જવાબ આપશે.  જ્યારથી શીતકાલીન સત્ર શરૂ થયુ છે નોટબંધી પર હંગામો થવાને કારણે એક પણ દિવસ સદનની કાર્યવાહી વ્યવસ્થિત રૂપે ચાલી શકી નથી. 

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments