Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રધાનમંત્રી મોદી કાશ્મીરમાં ઈદ મનાવશે ?

Webdunia
બુધવાર, 8 જુલાઈ 2015 (10:53 IST)
રિપોર્ટ મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વખતે કાશ્મીરમાં ઈદ ઉજવી શકે છે. એવુ પણ કહેવાય રહ્યુ છે કે તે 7 જુલાઈના શ્રીનગરમાં ઈફ્તાર પાર્ટી આયોજીત કરી શકે છે. એવુ કહેવાય રહ્યુ છે કે પ્રધાનમંત્રી મોદી પૂર્વ સાંસદ અને મંત્રી ગિરધારી લાલ ડોગરાની 100મી જયંતી પર આયોજીત કાર્યક્રમમાં શામેલ થવા માટે જમ્મુનો પ્રવાસ કરીશુ અને એ જ દિવસે શ્રીનગર પણ જશે. 
 
જો કે અત્યાર સુધી પ્રધાનમંત્રી ઓફિસની તરફથી તેમના આ પ્રવાસની ચોખવટ નથી થઈ શકી. પણ રિપોર્ટ મુજબ પીએમઓ તરફથી મુખ્યમંત્રી કાર્યાલયે આ પ્રકારની સૂચના મોકલી છે. ચાંદ દેખાશે તેના આધાર પર 18 કે 19 જુલાઈના રોજ ઈદ ઉજવાશે. 
 
જમ્મુ-કાશ્મીરમાં પીડીપી અને બીજેપી સરકાર બન્યા પછી આ પહેલીવાર હશે જ્યારે પીએમ મોદી જમ્મુ-કાશ્મીર જશે. ઉલ્લેખનીય છે કે મોદીએ ગયા વર્ષે દિવાળી પ્ણ કાશ્મીરમાં ઉજવી હતી. 18 જુલાઈના રોજ તેમનો પ્રવાસ જમ્મુ-કાશ્મીરનો સાતમો પ્રવાસ હશે. એવુ કહેવાય રહ્યુ છે કે આ દરમિયાન તે કાશ્મીર પૂર પીડિતો માટે ફૂડ પેકેજની જાહેરાત પણ કરી શકે છે. 

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments