Webdunia - Bharat's app for daily news and videos

Install App

PM મોદીના નિકટના જફર સુરેશવાલાને મુસ્લિમ લૉ બોર્ડ મીટિંગમાંથી બહાર કરાયા

Webdunia
સોમવાર, 23 માર્ચ 2015 (11:53 IST)
જયપુરમાં ચાલી રહેલ મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે નિકટતા રાખનારા જફર સુરેશવાળાને બહાર મોકલી દેવામાં આવ્યા. બોર્ડના કેટલાક સભ્યોએ સુરેશવાળાની હાજરી પર આપત્તિ દર્શાવી હતી. રિપોર્ટ્સ મુજબ રવિવારે બોર્ડની મીટિંગ શરૂ થતા ત્યા 'દુશ્મનો કો બહાર નિકાલો'  અને 'મીર જાફર સે તૌબા' ના નારા લગાવવામાં આવ્યા.  આયોજકોએ અચાનક કરવામાં આવેલ બૂમાબૂમનું કારણ પુછ્યુ તો લોકોએ જણાવ્યુ કે અહી મોદીએ મોકલેલા દૂત બેસ્યા છે જે વાતાવરણ ખરાબ કરવા માંગે છે. 
 
માહિતી મુજબ જેવુ તેમનુ આગમન થયુ કે તેમનો જોરદાર વિરોધ થવો શરૂ થઈ ગયો. બોર્ડના સભ્ય સુરેશવાલાને હૈદરાબાદની આઝાદ રાષ્ટ્રીય ઉર્દુ યુનિવર્સિટીના ચાંસલર બનાવવાથી હેરાન છે. સભ્યોના દાવા મુજબ સુરેશવાલા બે મહિનાથી બોર્ડના સંપર્કમાં છે. તેઓ બોર્ડ અને પીએમ મોદી વચ્ચે મુલાકાત કરાવવા માંગે છે પણ બોર્ડે ના પાડી દીધી. 

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments