Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાબા રામદેવની પતંજલિ એક વાર ફરી વિવાદોમાં

Webdunia
મંગળવાર, 29 ડિસેમ્બર 2015 (11:31 IST)
યોગગુરૂ રામદેવના પતંજલિ બ્રાંડના ગાયના ઘીની તપાસ કરવામાં આવશે. માહિતગારો મુજબ હરીદ્વારમાં કેટલાક લોકોએ ઘી ના ડબ્બામાં ફંગસની ફરિયાદ કરી હતી. આ દરમિયાન ખાદ્ય સુરક્ષા અધિકારીઓએ પતંજલિ ઘી ના સંપલ લીધા છે. સૈપલને તપાસ માટે રુદ્રપુર ખાતે લૈબને મોકલવામાં આવ્યા છે. તપાસ રિપોર્ટ 15 દિવસની અંદર આવવાની આશા છે. 
 
રામદેવના સહયોગી બાલકૃષ્ણ આ આરોપોને નિરાધાર બતાવે છે. તેમણે કહ્યુ કે તેઓ જે ઘી બનાવે છે તેને યોગ્ય તાપમાન પર ગરમ કર્યા પછી પેક કરવામાં આવે છે. તેથી તેમાં ફંફુદ લાગવાનો તો સવાલ જ નથી ઉભો થતો. આ નિરાધાર આરોપ પતંજલિની છબિને ખરાબ કરવા માટે લગાવવામાં આવ્યો છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ રામદેવની પતંજલિ નૂડલ્સ પર વિવાદ ઉભો થઈ ગયો હતો અને તેના સૈંપલ પણ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. પણ રિપોર્ટ હજુ સુધી આવી નથી.  

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments