Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાનને ભારતનો જવાબ - આતંકવાદના મુદ્દા પર જ વાતચીત થશે

Webdunia
શનિવાર, 22 ઑગસ્ટ 2015 (16:46 IST)
- પાકિસ્તાન રાત્રે 12 વાગ્યા સુધી જવાબ આપે 
- જો પાકિસ્તાન નહી માને તો વાતચીત નહી થાય 
- વાતચીતમાં હુર્રિયત અને કાશ્મીર ન હોવા જોઈએ 
- અમારી પાસે જીવતો પુરાવા છે. 
- એ ડૉજિયર આપશે અમે જીવતા માણસો આપીશુ 
- આ પહેલાથી નક્કી હતુ અમે તો એવુ કહી રહ્યા છે કે વાતચીતમાં કોઈ ત્રીજો પક્ષ ન હોય 
- ભારત નવી શરતો નથી લગાવી રહ્યુ 
- વાતચીતથી તેમને ભલે આશા ન હોય પણ અમે તો આશા લગાવીને જ બેસીશુ 
- સુષમા સ્વરાજે પાકિસ્તાનને કહ્યુ - જમ્મુ કાશ્મીર પર પણ વાતચીત થશે પણ પહેલા આતંકવાદ પર વાત થાય 


- વાતચીતમાં ત્રીજો પક્ષ સ્વીકાર નહી. ફક્ત ભારત અને પાકિસ્તાન જ વાતચીત કરશે 
- આપ આવો અને આતંકવાદના મુદ્દા પર વાત કરો. 
- ઉફા સમજૂતીનુ સન્માન કરતા ફક્ત આતંકવાદ પર જ વાતચીત થાય 
- શિમલા સમજૂતીમાં કહેવામાં આવ્યુ છે કે જ્યારે પણ બંને દેશોમાં વાર્તા થશે તો ત્રીજો પક્ષ વચ્ચે નહી હોય. 
- શિમલા સમજૂતી પર પણ બંને દેશોના હસ્તાક્ષર રહેશે. 
- આતંકવાદ અને હિંસા સમાપ્ત થયા પછી જ બધા વિષયો પર ચર્ચા થશે. 
- ભારત વાતચીતથી ભાગવા નથી માંગતુ 
- તેમણે જ્યારે એજંડા મોકલોયો તો અમે કહ્યુ કે એનએસએ મીટિંગમાં ફક્ત આતંકવાદ પર જ ચર્ચા થશે. 
- અમે ઘરનું દરેક દબાણનો સામનો કર્યો 
- દેશની અંદરથી દબાણ પછી પણ અમે વાર્તા રદ્દ નથી કરી. 
- ઉફા પછી 91 વાર સંઘર્ષ વિરામનુ ઉલ્લંઘન થયુ 
- ત્રણેય મીટિંગ ન થાય તેની બુનિયાદ પાકે મુકી દીધી. 
- એનએસએ પહેલા થનારી ડીજીએમઓ મીટિંગનો પણ તેમણે અત્યાર સુધી જવાબ ન આપ્યો. 
- ડીજી સ્તરની વાતચીત માટે પાત્ર મોકલ્યો. તેમણે જવાબ જ ન મોકલ્યો 
- 22 જુલાઈના રોજ પત્ર મોકલ્યો તેમણે જવાબ જ ન મોકલ્યો 
- અમે એક મહિનાની નોટિસ મોકલી 22 દિવસ સુધી તેઓ તેને લઈને બેસી રહ્યા.
- સાર્થક વાતચીત આતંકવાદમુક્ત વાતાવરણમાં જ શક્ય 
- તેથી પહેલા આતંકવાદ પર વાત થશે 
- બોમ્બ ધમાકા વચ્ચે અવાજ સંભળાતો નથી 
- ઉફામાં આતંકવાદ સીમા વિવાદ પર જુદી જુદી ચર્ચા નક્કી થઈ હતી 
- ઉફામાં કંપોજિટ વાતચીત નથી થઈ 
-ઉફાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પ્રધાનમંત્રી નવાજ શરીફ મળ્યા તો બંને વચ્ચે સહમતિ બનીકે અમે એક વાતચીત આતંકવાદ પર વધુ એક વાતચીત સીમાની કરી લે છે. 
- મુંબઈ હુમલા પછી વાર્તા રોકાય ગઈ 
- જમ્મુ-કાશ્મીર પર વાર્તા વિદેશ સચિવ જ કરશે 
- પન વાર્તા પછી તરત જ કારગિલ યુદ્ધ થયુ હતુ અને વાર્તા ફરી થમી ગઈ
- જ્યારે રિજ્યૂમ ડાયલોગ આવ્યો તો થોડુ અંતર આવ્યુ 
- પછી 206માં રિજ્યૂમ વાર્ત શરૂ થઈ 
- આગરા વાતચીત પર પાકિસ્તાને અવરોધ નાખ્યો હતો 
- જમ્મુ કાશ્મીર પર વિદેશ સચિવ જ વાત કરશે 
- દરેક મુદ્દા માટે જુદા જુદા લોકો નક્કી હતા 
- 8 મુદ્દાથી શરૂ થઈ હતી વાતચીત 
- અટલજીના સમયે વાતચીત શરૂ થઈ હતી. 
- ભારત અને પાકિસ્તાન વચ્ચેની વાતચીતને વાર્તા નથી કહી શકાતી.  1978માં ભારત પાકિસ્તાન વચ્ચે કંપોઝિટ ડાયલોગ શરૂ થયો હતો તેને જ વાર્તા કહી શકાય છે. 
- સુષમાની પ્રેસ કોન્ફ્રેંસ 

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

Show comments