Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે Gold પર પણ સરકારની સર્જીકલ સ્ટ્રાઈક, જાણો કોણ કેટલુ સોનુ રાખી શકે છે ?

Webdunia
ગુરુવાર, 1 ડિસેમ્બર 2016 (17:27 IST)
ઘરમાં સોનુ મુકવાને લઈને મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. નાણાકીય મંત્રાલયે એલાન કરતા કહ્યુ કે પરિણિત મહિલાઓ 500 ગ્રામ, કુંવારી મહિલાઓ 250 ગ્રામ અને પુરૂષ પાસે 100 ગ્રામ સુધીનુ સોનુ તપાસની હદથી બહાર મુકવામાં આવ્યુ છે. ઈંકમટેક્ષ વિભાગે આ નિર્ણય મુજબ બાપદાદાનુ અને ઘરમાં મુકેલા સોના પર કોઈ ટેક્સ નહી લાગે. આ સાથે જ લોકોની આવકના હિસાબથી સોનુ મુકવા પર કોઈ રોક નહી લાગે. 
 
ભારત સોનુ ખરીદનાર બીજો સૌથી મોટો ગ્રાહક 
 
ઉલ્લેખનીય છે કે દેશના શરાફા બજારના વેપારીઓ છેલ્લા બે અઠવાડિયાઓમાં સૌથી વધુ સોનુ ખરીદ્યુ છે.  શરાફા બજારના વેપારીઓને ભય છે કે ક્યાક સરકાર સોનાની આયાત પર કોઈ પ્રતિબંધ ન લગાવી દે. ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં ભારત સોનાનો બીજો સૌથી મોટો ખરીદદાર છે.  સાથે જ એ પણ માનવામાં આવે છે કે 1000 ટન સોનુ ભારતમાં કાળાધનના રૂપમાં પડેલુ છે.  500-1000ના નોટ બંધ થવાના એલાન પછી જ દેશભરમાં મોડી રાત સુધી સોનાની ખરીદારી કરવામાં આવી હતી.  ગુજરાત અને મુંબઈ સહિત અનેક વિસ્તારોના ફોટા પણ સામે આવ્યા હતા. હવે જોવાનુ એ છે કે મોદી સરકારનો આ નિર્ણય લોકો પર શુ અસર નાખે છે. 

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments