Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદી હિન્દુત્વનુ ગૌરવ - અમિત શાહ

Webdunia
મંગળવાર, 9 ફેબ્રુઆરી 2016 (12:18 IST)
બીજેપી અધ્યક્ષ અમિત શાહે સોમવારે વૃંદાવનમાં કંઈક એવુ કહ્યુ જેનાથી રાજનીતિક ગરમી વધી ગઈ છે. પોતાના મનની વાત કહેતા શાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સાચા હિંદુ રાષ્ટ્રવાદી ગણાવ્યા. જેને બીજેપી મિશન યૂપી 2017 માટે જમીન તૈયાર કરવાની કોશિશ પણ કહી શકે છે. 
 
શાહ બાંકે બિહારી મંદિરની મુલાકાત લેવા આવ્યા હતા. જ્યાર પછી તેમણે પ્રિયાકાંતજૂ મંદિરનુ ઉદ્દઘાટન કર્યુ. તેણે કહ્યુ કે મોદી પહેલા પ્રધાનમંત્રી છે જેમને બનારસના ઘાટ પર આરતી કરી અને વિકાસની તેમની અવધારણા ફક્ત ભૌતિક જ નથી પણ આધ્યાત્મિક પણ છે. નવા બનેલ પ્રિયાકાંતજૂ મંદિરમાં લગભગ બે લાખ લોકોની ભીડને સંબોધિત કરતા શાહે કહ્યુ કે મોદી દેશની સાચી સંસ્કૃતિ અને પરંપરાઓને બચાવવામાં લાગેલ છે અને આ સનાતન ધર્મ માટે ગર્વની વાત છે. 
 
શાહે કહ્યુ, "કાશીમાં આરતી પછી મોદી લાખો લોકોના દિલમાં એ વિચાર જન્માવ્યો છે કે તે દેશની સંસ્કૃતિની રક્ષા કરી શકે છે. શાહે 125 ગરીબ યુવતીઓને ચેક અને સાઈકલ પણ વહેંચી. કેન્દ્રની 'બેટઈ બચાવો-બેટી પઢાવો' પ્રોજેક્ટના હેઠળ એક ટ્રસ્ટ ઈન યુવતીઓની દેખરેખ કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, મથુરાથી સાંસદ હેમા માલિની અને છત્તીસગઢના કૃષિ મંત્રી વૃજમોહન અગ્રવાલ પણ હાજર હતા.   

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments