Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ભારત માતા કી જય' ન બોલવા પર ઓવેસીને શરમ આવવી જોઈએ

Webdunia
મંગળવાર, 15 માર્ચ 2016 (11:46 IST)
ભારત માતા ની જય નો નારો ન લગાવવાને લઈને એમઆઈએમ નેતા અસરુદ્દીન ઓવૈસીના નિવેદન પર કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડૂએ  નિશાન સાધ્યુ છે. નાયડૂએ કહ્યુ કે ઓવૈસીને આવા નિવેદન પર શરમ આવવી જોઈએ. નાયડૂએ કહ્યુ કે ભારત આપણી માતૃભૂમિ છે અને બધાએ તેની પૂજા કરવી જોઈએ. તેમણે કહ્યુ કે ભારતના દરેક નાગરિકનું કર્તવ્ય છે કે તે માતૃભૂમિની પૂજા કરે. બીજી  બાજુ ઓવેસીના નિવેદન પર શિવસેનાએ જોરદાર હુમલો કર્યો છે. તેમનુ કહેવુ છે કે તેમને પાકિસ્તાન જતા રહેવુ જોઈએ. 
 
ઉલ્લેખનીય છે કે પોતાના નિવેદનને લઈને મોટાભાગે ચર્ચામાં રહેનારા ઓવૈસીએ ફરી એક વિવાદિત નિવેદન આપ્યુ છે. ઓવૈસીએ કહ્યુ કે તે સંઘના નેતાઓના કહેવા પર ભારત માતાની જયના નારા નહી લગાવે. ઓવૈસીએ મહારાષ્ટ્રના લાતૂર જીલ્લાના ઉડગીરમાં આયોજીત એક સભામાં આ નિવેદન આપ્યુ છે. 
 
આ દરમિયાન ઔવેસીએ સ્પષ્ટ એલાન કર્યુ કે તે ભારત માતાની જય નહી બોલે. ઓવૈસીએ કહ્યુ કે હુ ભારતમાં રહીશ પણ ભારત માતાની જય નહી બોલુ. કારણ કે આ આપણા સંવિધાનમાં ક્યાય લખ્યુ નથી કે ભારત માતાની જય બોલવી જરૂરી છે.   તમે ચાહો તો મારા ગળા પર ચાકુ મુકી દો પણ હુ ભારત માતાની જય નહી બોલુ. 

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments