Webdunia - Bharat's app for daily news and videos

Install App

હું સાધ્વી પ્રાચીને પ્રેમ કરું છું ક્યારે એ મારા પ્રેમને લવ જેહાદનું નામ ના આપી દે. - આઝમ ખાન

Webdunia
રવિવાર, 13 માર્ચ 2016 (14:46 IST)
ઉત્તર પ્રદેશના શહેરી વિકાસ મંત્રી આઝમ ખાન ફરી એક વખત વિવાદીત નિવેદન આપીને ફસાઇ ગયા છે. આઝમ ખાને શનિવારે આગરામાં એક કાર્યક્રમ દરમિયાન સવાલનો જવાબ આપતાં કહ્યું કે ‘સાધ્વી પ્રાચીને પ્રેમ કરું છું કોઇ એને લવ જેહાદનું નામ ના આપશો’ આઝમ ખાને કહ્યું કે હું તો સાધ્વી પ્રાચીને પ્રેમ કરું છું ક્યારે એ મારા પ્રેમને લવ જેહાદનું નામ ના આપી દે. આટલે નહીં અટકાં તેમણે કહ્યું કે મારું તો માનવું છે તે દેશમાં જેટલા કુંવારા અને કુંવારીયઓ છે તેમના લગ્ન કરાવો ત્યારે જ લોકોમાં રહેલું ફ્રસ્ટેશન દૂર થશે.

આગ્રામાં વોટર પ્લાન્ટના ઇન્સપેક્શન માટે આવેલા આઝમ ખાને એક પછી એક કેટલાક વિવાદાસ્પદ નિવેદન આપ્યા હતા. તેમણે કહ્યું કે, જ્યાર મોદી ચા વેચીને પીએમ બની શકે છે તો હું પણ ચા વેચી શકું છું. હું નાયબ સીએમ નહીં, પીએમ બનવા માગું છું. તેમણે કહ્યું કે, હું તો ખુદ કહું છું કે, તાજમહેલ શિવ મંદિર છે. પરંતુ શિવસેના સામે આવીને આ વાતને કહે.

તો બીજીતરફ સાધ્વી પ્રાચીએ આઝમ ખાનના આ નિવેદન પર કહ્યું કે, આઝમ માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે. આઝમ ચરિત્રહિન અને ગંદી માનસિકતાવાળા વ્યક્તિ છે

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

Show comments