Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રીરામપુરમાં ખાતે કરાયેલા ભાષણની ચુંટણી પંચે સીડી માંગી

શ્રીરામપુરમાં ખાતે કરાયેલા ભાષણની ચુંટણી પંચે સીડી માંગી

Webdunia
મંગળવાર, 29 એપ્રિલ 2014 (11:38 IST)
શ્રીરામપુરમાં ખાતે કરાયેલા  ભાષણની ચુંટણી પંચે સીડી માંગી

ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ પશ્ર્ચિમ બંગાળના શ્રીરામપુરમાં ભાષણ આપ્યુ હતુ. જે ભાષણના સીડીની કોપી ચુંટણી પંચે માગી છે. ચુંટણી પંચનુ કહેવું છેકે તેઓ એ બાબતે તપાસ કરવા માગે છે કે મોદીએ પોતાની રેલીમાં આચાર સંહીતાનો ભંગ કર્યો હતો કે નહી. ઉલ્લેખનીય છેકે શ્રીરામપુરમાં રવિવારે મોદીએ રેલીમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીને નિશાંને લીધા હતા.


ઉલ્લેખનીય છેકે મોદી અને તૃણમૂલ વચ્ચે વિવાદનો વંટોળ ત્યારે શરૂ થતો જ્યારે મોદીએ પશ્ર્ચિમ બંગાળની એક રેલીમાં મમતા બેનર્જી  પર નિશાંન સાધ્યું. જેમાં તેમણે કહ્યુ કે મમતા સરકારે શારદા ચીટ ફંડ ચલાવનારાઓની મદદ કરી આ ઉપરાંત અંગત હુમલો કરતા મોદીએ કહ્યું  કે મમતા બેનર્જીની જે પેંન્ટીંગ 8-10 લાખમાં વેચાતી હતી. તે મુખ્યમંત્રી બન્યા પછી કરોડોમાં વેચાઇ રહી છે.

તૃણમૂલ કોંગ્રેસે કહ્યુ કે નરેન્દ્ર મોદીને જશોદાબેન મુદ્દે દેશના નેતૃત્વ પર ઘેરતા તીખી ટિપ્પણી કરતા કહ્યું કે ગુજરાતના કસાઇ તેમની પત્નીનુ ધ્યાન રાખી શક્યાં, મહાન દેશનું નેતૃત્વ કેવી રીતે કરશે.

આ નિવેદનના કારણે મોદીએ મમતા બેનર્જી પર સીધો હુમલો કર્યો.મોદીએ કહ્યું ભાજપ સત્તામાં આવશે તો શારદા ગોટાળાની તપાસ થશે.  

 

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

Show comments