Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે માત્ર 200 રૂપિયામાં કરો કેદારનાથ યાત્રા

Webdunia
શુક્રવાર, 24 એપ્રિલ 2015 (11:32 IST)
કેદારનાથની પગપાળા યાત્રા આ વખતે ખૂબ સસ્તી કરી શકાશે. માત્ર 200 રૂપિયામાં કેદારનાથની યાત્રા કરી શકશો. 200 રૂપિયામાં એક પ્રવાસીને એક સમયનો નાસ્તો, 2 સમયનું ભોજન અને ટેંટમાં રાત પસાર કરવાની સુવિદ્યા પણ મળશે. આટલા સસ્તામાં કેદારનાથની યાત્રા પહેલા ક્યારેય કરી શકાતી નહોતી. 
 
જો તમે પ્રી-ફૈબ્રિકેટિડ હટ્સમાં રાત ગુજારવા માંગો છો તો પછી તમારા ખિસ્સામાં 300 રૂપિયા હોવ જોઈએ. મતલબ 2સોથી 3સો રૂપિયામાં તમે રહેવાની ઉત્તમ વ્યવસ્થા અને ભોજનમાં ટેસ્ટી વ્યંજનોનો આનંદ પણ લઈ શકો છો. બાબા કેદારના દર્શન કરી પુણ્યના ભાગીદાર બની શકો છો. આ પહેલા આ સુવિદ્યાઓ માટે મુસાફરોને 1થી 3 હજાર રૂપિયા ચુકવવા પડતા હતા. પણ આ વખતે જી.એમ.વી.એન દ્વારા સસ્તા દરો પર તીર્થ યાત્રીઓ માટે જમવાની વ્યવસ્થા આપવામાં આવી રહી છે અને અત્યાધુનિક ટૈટોમાં રાત પસાર કરવા માટે નામમાત્રનુ ભાડુ લેવામાં આવી રહ્યુ છે.  

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments