Webdunia - Bharat's app for daily news and videos

Install App

જયલલિતા દોષી સાબિત, CM પદ છોડવુ પડશે

Webdunia
શનિવાર, 27 સપ્ટેમ્બર 2014 (14:42 IST)
આવકથી વધુ સંપત્તિ બાબતે 18 વર્ષની લાંબી કાયદાકીય લડાઈ બાદ શનિવારે બેંગલુરૂની વિશેષ કોર્ટે તમિલનાડુની મુખ્યમંત્રી જયલલિતા અને તેમના ત્રણ સહયોગીઓ વિરુદ્ધ સુનાવણીમાં આજે જયલલિતાને દોષી સાબિત કર્યા. જયલલિતાનો દોષ સિદ્ધ થયા પછી હવે સજાનુ એલાન 3 વાગ્યે થશે.  
 
દોષી સાબિત થયા બાદ આ બાબતે જયલલિતાને ઓછામાં ઓછી એક વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષની જેલની સજા થઈ શકે છે. ત્યારબાદ તેમને મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામુ આપવુ પડશે. જો કે જયલલિતા આ બાબતે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને ફરીથી સંકટને ટાળી શકે છે. 
 
 
જયલલિતા આજે એક વિશેષ કોર્ટ સમક્ષ રજુ થવા માટે વિશેષ વિમાનથી ચેન્નઈથી બેંગલુરૂ આવી. તેમની સાથે તેમના નિકસ્થ સહયોગી અને આ મામલાના અન્ય આરોપી શશિકલા નટરાજન અને ઈલાવરાસી પણ હતી.  

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments