Webdunia - Bharat's app for daily news and videos

Install App

પનીરસેલ્વમનુ રાજીનામું, જયલલિતા ફરી બનશે મુખ્યમંત્રી

Webdunia
શુક્રવાર, 22 મે 2015 (10:11 IST)
તમિલનાડુમાં મુખ્યમંત્રી ઓ પનીરસેલ્વમે રાજીનામુ આપી દીધુ છે અને એઆઈએડીએમકે નેતા જે જયલલિતાએ પાર્ટી ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરી લીધા છે. 
 
આ રીતે જયલલિતા માટે એકવાર ફરી મુખ્યમંત્રી બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે. 
 
પાર્ટી  પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ રબી બર્નાડેએ  જણાવ્યુ, "એઆઈએડીએમકે ધારાસભ્ય દળે સર્વ સમર્થનથી મેડમને નેતા તરીકે પસંદ કર્યા છે અને પનીરસેલ્વમે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપી દીધુ છે.  
 
ગયા વર્ષે ભ્રષ્ટાચારના એક મામલે સજા થયા પછી જયલલિતાને મુખ્યમંત્રી પદ છોડવુ પડ્યુ હતુ. પણ તાજેતરમાં કર્ણાટક હાઈ કોર્ટે તેમને આવકથી વધુ સંપત્તિના આ મામલે મુક્ત કરી દીધા. 
 
શુક્રવારે ચેન્નઈમાં એઆઈએડીએમ ધારાસભ્યોની બેઠક થઈ. જેમા જયલલિતાને સર્વસંમતિથી નેતા તરીકે પસંદ કર્યા. ધારાસભ્ય દળની બેઠક પછી પનીરસેલ્વમ રાજભવન ગયા અને તેમણે પોતાનુ રાજીનામું સોંપી દીધુ. 

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments