Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતીય મુસલમાનોની દેશભક્તિ પર આંગળી નથી ચીંધી શકાતી - નરેન્દ્ર મોદી

Webdunia
શુક્રવાર, 19 સપ્ટેમ્બર 2014 (11:32 IST)
. પીએમ બન્યા પછી પોતાના પ્રથમ ઈંટરવ્યુમાં નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે ભારતના મુસલમાનોની દેશભક્તિ પર સવાલ નથી ઉઠાવી શકાતો. સીએનએનને આપેલ આ ઈંટરવ્યુમાં તેમણે કહ્યુ કે, "ભારતનો મુસલમાન દેશ માટે પોતાની જીવ પણ આપી શકે છે.  અલ કાયદાને આનો ભ્રમ છે કે ભારતીય મુસલમાનો તેમની વાતોમાં આવીને બહેકી જશે.' 
 
આ મહિને અમેરિકાના પ્રવાસ પર જનારા મોદીએ ભારત અને અમેરિકાના સંબંધો પર જોર આપ્યો. તેમણે કહ્યુ કે બંને દેશો વચ્ચે ઐતિહાસિક સમાનતાઓ છે. 
 
જો કે ભારતીય પ્રધાનમાંત્રીએ આ વાત સ્વીકાર કરી કે વીતેલા સમયમાં બંને દેશોના સંબંધોમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા છે. સાથે જ તેમણે વિશ્વાસ બતાવ્યો કે બંને દેશના સંબંધોએ ઈકવીસમી સદીમાં એક નવો આકાર લીધો છે. તેમણે કહ્યુ, "મને વિશ્વાસ છે કે ભારત અને અમેરિકા વાસ્તવિક સામરિક ભાગીદારી વિકસિત કરી શકે છે." 
 
તેમણે આગળ કહ્યુ 'ભારત-અમેરિકા સંબંધોએ દિલ્હી અને વોશિંગટનના સીમિત દાયરામા ન જોવો જોઈએ. બંને દેશોને ખબર છે કે તેમના સંબંધોનો દાયરો ખૂબ મોટો છે."

મોદીએ કહ્યુ કે ભારતીય મુસલમાન અલકાયદાના ઈશારાઓ પર નાચવાના નથી. ભારતીય મુસલમાન ભારત માટે જીવે છે અને તેઓ ભારત માટે જ મરશે. ભારતીય મુસલમાન ક્યારેય ભારતનુ ખરાબ નહી ઈચ્છે. 
 
શિયા ઘર્મ ગુરૂ કલ્વે જબ્બાદે મોદીના વખાણ કર્યા જ્યારે કે કોંગ્રેસે અનેક સવાલ ઉઠાવ્યા છે.  
 
 
 
 

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments