Webdunia - Bharat's app for daily news and videos

Install App

સર્જિકલ સ્ટ્રાઈક પહેલા પણ કરવામાં આવ્યો હતો આ ફક્ત સેના જાણે છે

Webdunia
બુધવાર, 19 ઑક્ટોબર 2016 (11:05 IST)
વિદેશ સચિવ એસ જયશંકરે મંગળવારે કહ્યુ કે ભારતીય સેના તરફથી પહેલા નિયંત્રણ રેખા પાર લક્ષિત હુમલો કરવામાં આવ્યો છે કે નહી આ વિશે ફક્ત સેના જાણે છે અને આવા હુમલા વિશે કોઈ સંદેશ નથી આપવામાં આવ્યો. સરકારી સૂત્રોએ કહ્યુ કે વિદેશ સચિવે કહ્યુ કે મુખ્ય મુદ્દો એ છે કે અમે લક્ષિત હુમલો કર્યા પછી સાર્વજનિક રૂપે તેની માહિતી આપી જેનાથી એક રાજનીતિક-સૈન્ય સંદેશ ગયો. 
 
આ કામમાં તેમણે આગળ કહ્યુકે પહેલા સીમા પાર કરવામાં આવી કે નહી.. તેના વિશે ફક્ત સેના જાણે છે. પણ આ અપ્રાસંગિક છે. કારણ કે કોઈ સંદેશ જ નથી આપવામાં આવ્યો. વિદેશ મામલા સાથે જોડાયેલ સંસદીય સમિતિમાં થયેલ વાક્યો વિશે સ્પષ્ટીકરણ ત્યારે આપ્યુ જ્યારે કેટલાક વિપક્ષી સાંસદોએ વિદેશ સચિવના હવાલાથી કહ્યુ કે સેનાએ નિયંત્રણ રેખા પાર પહેલા પણ વિશિષ્ટ લક્ષ્ય પર સીમિત ક્ષમતાના આતંકવાદ નિરોધક અભિયાનોને અંજામ આપ્યો છે. પરંતુ પહેલીવાર સરકારે આ વિશે સાર્વજનિક રૂપે માહિતી આપી. 

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments