Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભ્રષ્ટાચારના આરોપવાળા મંત્રીને કેજરીવાલે મંત્રી પદ પરથી હટાવ્યા

Webdunia
શુક્રવાર, 9 ઑક્ટોબર 2015 (17:16 IST)
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજ્ય સરકારમાં મંત્રી આસિમ અહમદ ખાનને મંત્રી પદ પરથી હટાવ્યા છે.  અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં થયેલ પ્રેસ કૉંન્ફેંસમાં આ જાહેરાત કરી. 
 
આવુ આસિમ અહેમદ ખાન પર લાંચ માંગવાના આરોપ લાગ્યા પછી કરવામાં આવ્યુ છે. તેઓ દિલ્હીની મતિયામહેલ સીટ  પર ધારાસભ્ય છે.  કેજરીવાલે કહ્યુ કે, "ગઈકાલે જ આ અંગેનો આરોપ સામે આવ્યો અને અમે રાત ભર તેના પર વિચાર કર્યો અને તેમને હટાવવાનો નિર્ણય કર્યો.  આસિમ સાથે જોડાયેલ ઓડિયો ટેપ સીબીઆઈની તપાસ માટે મોકલવામાં આવશે." 
 
તેમનુ કહેવુ હતુ કે "દિલ્હી સરકારમાં ક્યાય પણ ભ્રષ્ટાચાર થશે તો કાર્યવાહી થશે.  કેજરીવાલે કહ્યુ, આનાથી આ સંદેશ જશે કે જો સરકાર પોતાના મંત્રીને હટાવી શકે છે તો કોઈના વિરુદ્ધ પણ પગલા ઉઠાવી શકે છે. જે રીતે અમે અમારા મંત્રી વિરુદ્ધ પગલા લીધા, ભાજપા પણ એ જ રીતે શિવરાજ અને વસુંધરા વિરુદ્ધ કરી બતાવે." 

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments