Webdunia - Bharat's app for daily news and videos

Install App

JNU વિવાદ - આજે જેલમાંથી બહાર આવી શકે છે કનૈયા, કોર્ટે દેશપ્રેમનો પાઠ ભણાવ્યો

Webdunia
ગુરુવાર, 3 માર્ચ 2016 (11:09 IST)
જવાહરલાલ નેહરુ યૂનિવર્સિટીના છાત્રસંઘ અધ્યક્ષ કનૈયા કુમારને 6 મહિનાની જામીન આપવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટમાં કનૈયા તરફથી જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટે કહ્યુ છે કે કનૈયાએ તપાસમાં સહયોગ કરવો પડશે. કનૈયા પર દેશદ્રોહનો કેસ છે. 
 
કનૈયાને મેજીસ્ટ્રેટની સામે 10000 રૂપિયાનુ બેલ બૉંડ પણ ભરવા માટે કહેવામાં આવ્યુ છે. અંતરિમ જામીનના કાગળ તિહાડ જેલ પહોંચ્યા પછી કનૈયાને મુક્ત કરવામાં આવશે. 
 
આ પહેલા કનૈયાને મુક્ત કરવાની માંગને લઈને જે.એન.યૂ.એસ.યૂના વિદ્યાર્થીઓએ આજે મંડી હાઉસથી સંસદ સુધી રોષ માર્ચ કાઢ્યો. વિદ્યાર્થી સંઘની ઉપાધ્યક્ષ શેહલા રાશિદ શોરાએ કહ્યુ કે તે આ મામલો પ્રધાનમંત્રી કાર્યાલય માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને ગૃહમંત્રી સામે ઉઠાવશે. 

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments