Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ્હીમાં હવે 14 હજાર રૂપિયા ન્યૂનતમ મજુરી

Webdunia
મંગળવાર, 16 ઑગસ્ટ 2016 (14:15 IST)
પોતાના સ્વતંત્રતા દિવસ ભાષણમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં ન્યૂનતમ મજૂરીમાં વધારો કરવાની જાહેરાત કરી છે. તેમણે કેન્દ્ર અને અન્ય રાજ્યોને અપીલ કરી છે કે આ ઐતિહાસિક નિર્ણયને પૂરા દેશમાં લાગૂ કરવામાં આવે. મજૂરોને સમર્પિત સ્વતંત્રતા દિવસની આ ભેટથી અકુશળ, અર્ધકુશળ અને કુશળ મજૂરોની મજૂરીમં સરેરાશ 45 ટકાનો વધારો થશે. કેજરીવાલની જાહેરાત મુજબ દિલ્હીમાં હવે અકુશળ મજૂરીઓને 9500 રૂપિયાને બદલે લગભગ 14000 રૂપિયા, અર્ધકુશળ મજૂરીને 10600રૂપિયાને બદલે લગભગ 15000 રૂપિયા અને કુશળ મજૂરોને 11600 રૂપિયાને બદલે લગભગ 17000 રૂપિયા મળશે.  જોકે આ નિર્ણયને હજુ કેબીનેટ મંજૂરી મળવાની છે. કેજરીવાલે કહ્યુ કે આ અઠવાડિયાની કેબિનેટ બેઠકમાં આને મંજૂરી આપવામાં આવે જ્યાર પછી વધારાની વાસ્તવિક રકમ પણ સામે આવશે. જો કે શ્રમ મંત્રી ગોપાલ રાયે ટ્વીટ કરી અકુશળ, અર્ધકુશળ અને કુશળ મજૂરોની મજૂરીમાં વાસ્તવિક વધારાની વાસ્તવિક રાશિ પણ પણ સામે આવશે. જો કે શ્રમ મંત્રી ગોપાલ રાયે ટ્વીટ કરી અકુશળ, અર્ધકુશળ અને કુશળ મજૂરીની મજૂરીમાં વાસ્તવિક વધારાની માહિતી આપી. ન્યૂનતમ મજૂરીનો વર્તમાન ડેટા ક્રમશ: 9568, 10582, 11622 છે અને પ્રસ્તાવિત ડાટા ક્રમશ 14052, 15471 અને 17033 છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકાએ ઘણા ભારતીયોને ભાડાના ચાર્ટર્ડ પ્લેનથી પરત મોકલ્યા, જાણો કારણ

લખનૌની અનેક હોટલોને બોમ્બથી હોટલને ઉડાવવાની ધમકી મળી

હિમાચલના મંડીમાં દુઃખદ અકસ્માત, કાર 300 મીટર ખાઈમાં પડી, પાંચ લોકોએ જીવ ગુમાવ્યા

સુરતના ઉધનામાં સવારની ટ્રેન માટે રાતથી લોકો કતારમાં ઉભા છે, ભીડના કારણે સ્ટેશનની હાલત ખરાબ્

ટોરન્ટોમાં ગાડી અથડાતા ગોધરાના ભાઈ બેન સહિત 4નાં મૃત્યુ

આગળનો લેખ
Show comments